30મી વર્ષગાંઠે
આ બધી
કંટાળાજનક ધાર્મિક વિધિઓ અને અંધશ્રદ્ધાઓ છોડી શિક્ષણ , સેવા અને માનવ
વિકાસ માટે કૈક કરી છૂટવાની ભાવના એટલે આ યુગની સાચી ભક્તિ. અને આમ કરતા
કોઈ જો કોઈને પાપ લાગવાનો ભય લાગે તો તે સર્વ પાપો મને આપી દેજો ......
કેતન મોટલા "રઘુવંશી" 30.09.2009
(30મી વર્ષગાંઠે)
કેતન મોટલા "રઘુવંશી" 30.09.2009
(30મી વર્ષગાંઠે)
Post a Comment